કેરળમાં ભાજપ કાર્યકર્તાની હત્યા, પાર્ટીએ CPM પર લગાવ્યો આરોપ
ભાજપના એક નેતાઓ આરોપ લગાવ્યો છે કે, જ્યારથી કેરળમાં સીપીએમની આગેવાની હેઠળની સરકાર બની છે, ત્યારથી રાજ્યમાં ભાજપના 10 કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે.
કેરળના કન્નૂર જિલ્લામાં બુધવારે રાત્રે ભાજપના એક કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે. ભાજપે આ હત્યાને આરોપ વિરોધી પક્ષ સીપીએમ પર લગાવ્યો છે. કાર્યકર્તાની હત્યાના વિરોધમાં ભાજપે ગુરૂવારે વિરોધ પ્રદર્શનની પણ જાહેરાત કરી છે. કેરળમાં છેલ્લા થોડા વખતમાં એક પછી એક ઘણા કાર્યકર્તાઓની હત્યાના કેસ સામે આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 52 વર્ષીય મુલ્લાપ્રમ એજુનાથ સંતોષ ઘરે એકલા હતા ત્યારે એમની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પૂછપરછ માટે કેટલાક લોકોને પોલીસ કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. આ હત્યા રાજકારણથી પ્રેરિત હોવાની આશંકા છે.
બુધવારે જ ભાજપના એક નેતાએ આરોપ મુક્યો હતો કે, જ્યારથી કેરળમાં સીપીએમની આગેવાનીવાળી સરકાર આવી છે, ત્યાર પછીથી રાજ્યમાં 10 ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. આ સિવાય ઘણા કાર્યકર્તાઓ સાથે મારપીટના બનાવો પણ સામે આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજકારણીય હત્યાઓના મામલે કેરળ પહેલા સ્થાન પર આવી ગયું છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
