પાક કલાકારો પર ભારતમાં પ્રતિબંધની ચર્ચામાં કૂદી પ્રિયંકા, ખુલીને કર્યુ સમર્થન
ઉરી આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લાદવાની માંગ પર અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ નાખુશી દર્શાવી છે. તેણે કહ્યું કે કલાકારોએ ડંખ ઝેલવો પડે એ યોગ્ય નથી.

પાક કલાકારો પર પ્રતિબંધ માટે માંગ
અંગ્રેજી વેબસાઇટ ટાઇમ્સ ઑફ ઇંડિયાના જણાવ્યા અનુસાર, ઉરીમાં ગયા મહિને થયેલા હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારોના કામ કરવા પર પ્રતિબંધની માંગ ઉઠી રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસે એ તો પાકિસ્તાની કલાકારોને ભારત છોડીને જવા સુધીની સાફ ચેતવણી આપી દીધી હતી. આ સાથે જ ઇંડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન (આઇએમપીપીએ) એ સીમાપારના કલાકારો પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ પણ જારી કર્યો છે.
' હું છુ બહુ મોટી દેશભક્ત '
પ્રિયંકાએ આ મુદ્દા પર કહ્યું કે, " ભારતમાં દરેક પ્રમુખ રાજકીય એજંડામાં સૌથી પહેલા કલાકારો અને અભિનયકર્તાઓને ઢસડી લેવામા આવે છે તે યોગ્ય નથી. આ બધુ અમારી સાથે જ કેમ થાય છે? આવુ બિઝનેસમેન, ડૉક્ટર્સ કે નેતાઓ સાથે કેમ બનતુ નથી ? " પ્રિયંકા ચોપડાએ ન્યૂઝ ચેનલ એંડીટીવી ને કહ્યું કે હું જણાવી દઉ કે હું બહુ મોટી દેશભક્ત છું.
' મુખ્ય વિષયને કેમ વળગી નથી રહેતા લોકો? '
પૂર્વ વિશ્વસુંદરીએ પ્રશ્ન પૂછવાના અંદાજમાં કહ્યું કે, " લોકો મુખ્ય મુદ્દાને છોડીને કલાકારોની પાછળ કેમ પડ્યા છે ? અમે એંટરટેઇનમેંટ કરીએ છે અને આ અમારો બિઝનેસ છે. સરકાર દેશને સુરક્ષિત રાખવા માટે જે પણ પગલાં લેશે, હું તેની સાથે જ છું. આ 34 વર્ષીય અભિનેત્રીએ કહ્યું કે મને નથી લાગતુ કે કલાકારોએ કોઇનું કંઇ બગાડ્યુ હોય.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
