પંજાબના ગુરદાસપુરમાં ઘૂસણખોરી નાકામ, BSF એ એક પાક આતંકવાદીને કર્યો ઠાર
પંજાબના ગુરદાસ પુરમાં પાકિસ્તાની ઘુસણખોરને બીએસએપના જવાનોએ ઠાર કર્યો હતો. જ્યારે તે તાર તોડી રહ્યો હતો ત્યારે બીએસએફ દ્વારા તેના પર ફાયરીંગ કરીને તેને મારી નાખવામાં આવ્યો હતો.
પંજાબ પંજાબની સરહદ પર પાકિસ્તાન દ્વારા લગાતાર ઘૂસણખોરી જાસૂસીની નાપાક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કલાક દિવસોમાં પંજાબમાં પાકિસ્તાન ના ડ્રોઈંગ દ્વારા જાસૂસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને સેના દ્વારા નિષ્ફળ કરી દેવામાં આવ્યો હતો પરંતુ હવે પાકિસ્તાન દ્વારા ઘૂસણ ખોરી કરવાનું પ્રયાસ કરવામાં આવ્યું છે., જેને બીએસએફ દ્વારા નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે. પંજાબના સેક્ટરમાં સંગીત ગતિવિધિ જોવા મળી હતી અહીં એક આતંકવાદીઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જેને બીએસએફના જવાનોએ નાકામ કરી દીધી હતી.

બીએસએફ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આજે સવારે 8:30 વાગે સેક્ટરમાં બીએસએફની સુરક્ષા ટુકડીએ સંદિગ્ધ ગતિવિધિઓ જોઈ હતી. અહીં એક હથિયાર બંધ પાકિસ્તાની તારોને કાપવાનું પ્રયત્ન કરી રહ્યો હતો આ દરમિયાન ઘૂસણખોરી કરનાર આતંકવાદીને ભારતીય જવાનોએ ઠાર કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે બીજા કોઈ વધારે પાકિસ્તાની ઘૂસણખોરો તો નથી છુપાયાને.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી









Click it and Unblock the Notifications
