ગુરુ ગાયબ થયા ત્યારે હું વિદેશમાં હતોઃ રામદેવ

યોગગુરુ બાબા રામદેવના ગુરુ શંકરદેવ ગાયબ થવાના મામલાની તપાસ હવે સીબીઆઇ કરશેશ શંકરદેવ જૂલાઇ 2007માં રહસ્યમય સ્થિતિમાં સવારે ફરવા ગયા ત્યારે ગાયબ થઇ ગયા હતા. 14 જૂલાઇ 2007એ 80 વર્ષિય સ્વામી શંકરદેવ હરિદ્વારના કનખલ સ્થિત આશ્રમ નજીક ગાયબ થયા હતા.
હરિદ્વાર પોલીસ ઘણા વર્ષોથી તેમની શોધખોળ કરી રહી હતી પરંતુ કોઇ બાતમી નહીં મળતા આખરે તેમણે શંકરદેવના ગાયબ થવાની ફાઇલ બંધ કરી દીધી હતી. જો કે, ગત વર્ષે ઉત્તરાખંડ સરકારે શંકરદેવ ગાયબ થવાની તપાસ સીબીઆઇને સોંપવાની ભલામણ કરી હતી, હવે આ કેસની તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવતા ફરીથી આ કેસને પ્રકાશમાં આવી ગયો છે.
More From
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
