Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CBSE 12th Result 2020: સીબીએસઈ 12માં ધોરણનુ પરિણામ ઘોષિત, 88.78% છાત્રો પાસ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ટ(સીબીએસઈ)ના ધોરણ 12નુ પરિણામ(CBSE 12th Result 2020) ઘોષિત થઈ ગયુ છે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ટ(સીબીએસઈ)ના ધોરણ 12નુ પરિણામ(CBSE 12th Result 2020) ઘોષિત થઈ ગયુ છે. જે છાત્રો સીબીએસઈના ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં શામેલ થયા હતા તે બોર્ડની અધિકૃત વેબસાઈટ પર જઈને રિઝલ્ટ ચેક કરી શકે છે. રિઝલ્ટ ચેક કરવા માટે છાત્રોએ પોતાનો રોલ નંબર, સ્કૂલ સેન્ટર નંબર અને એડમિટ કાર્ડ આઈડીની જરૂર પડશે. આ સમાચારમાં નીચે રિઝલ્ટ ચેક કરવાની સરળ રીત બતાવવામાં આવી છે. છાત્રો તેની મદદ પણ લઈ શકે છે. વળી, સીબીએસઈના એક અધિકારીનુ કહેવુ છે કે બોર્ડ આ વર્ષે મેરિટ લિસ્ટની ઘોષણી નહિ કરે. સીબીએસઈ ધોરણ 12માંનુ રિઝલ્ટ કેવી રીતે ચેક કરશો -

સીબીએસઈ ધોરણ 12નુ રિઝલ્ટ આવી રીતે કરો ચેક

સીબીએસઈ ધોરણ 12નુ રિઝલ્ટ આવી રીતે કરો ચેક

  • સૌથી પહેલા સીબીએસઈની અધિકૃત વેસબાઈટ cbseresults.nic.in પર જાવ.
  • હવે અહીં રિઝલ્ટ 2020ની લિંક દેખાશે તેના પર ક્લિક કરી દો.
  • ત્યારબાદ એક લૉગઈન પેજ ખુલશે, તેમાં માંગવામાં આવેલી માહિતી આપો.
  • પછી સબમિટ બટન પર ક્લિક કરી દો. ત્યારબાદ માંગવામાં આવેલી બધી માહિતી આપો.
  • પછી સબમિટ બટન પર ક્લિક કરી દો. ત્યારબાદ સ્ક્રીન પર તમારુ રિઝલ્ટ દેખાશે. તમે ઈચ્છો તો અહીંથી પોતાનુ રિઝલ્ટ ડાઉનલોટ કરી શકશો.
  • ભવિષ્યની સુવિધા માટે રિઝલ્ટની પ્રિન્ટ લેવાની સલાહ આપવામાં આવે છે.
કેટલા ટકા છાત્રો થયા પાસ?

કેટલા ટકા છાત્રો થયા પાસ?

આ વખતે કુલ પાસ ટકા 88.78 ટકા છે. સીબીએસઈની આ વર્ષના 12માં ધોરણની પરીક્ષામાં 92.15 ટકા છાત્રોએ અને 86.19 ટકા છાત્ર પાસ થયા છે. આ વર્ષે 16043 છાત્રોપાસ થયા છે. રિઝસ્ટ જોવામાં છાત્રોને મુશ્કેલી આવી રહી છે કારણકે વેબસાઈટ પર વધુ લોડ પડવાના કારણે તે ખુલી નથી રહ્યુ. છાત્રોને સલાહ આપવામાં આવે છે કે થોડી થોડી વારમાં વેબસાઈટ ખોલીને જુએ.

મૂલ્યાંકન કેવી રીતે થયુ?

મૂલ્યાંકન કેવી રીતે થયુ?

સીબીએસઈએ 10માં અને 12માં ધોરણનુ રિઝલ્ટ જારી કરવા માટે એક વૈકલ્પિક ગુણ ફોર્મ્યુલા જારી કરી હતી. આ વિશે કહેવામાં આવ્યુ હતુ કે જો કોઈ છાત્રને 3થી વધુ પરીક્ષાઓ આપી હોય, તે તેને બેસ્ટ 3ની સરેરાશ પર બાકી વિષયોમાં ગુણ આપવામાં આવશે. જે છાત્રોએ 3 પેપર આપ્યા છે એમાંએથી જે બે વિષયોમાં સૌથી વધુ ગુણ હશે તેના આધારે સરેરાશ ગુણ આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ છાત્રએ એક કે પછી બે વિષયની જ પરીક્ષા આપી હોય તો એવા છાત્રોએ આ વિષયોમાં પ્રદર્શન અને ઈન્ટરનલ પ્રેકટીસ અસેસમેન્ટના ગુણોને ઉમેરીને સરેરાશ ગુણ આપવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X