Chhatisgarh: અંબિકાપુર મેડિકલ કોલેજમાં 4 નવજાત બાળકોના મોત, સ્વાસ્થ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
છત્તીસગઢની અંબિકાપુર મેડિકલ કોલેજમાં બેદરકારીનો મોટો મામલો સામે આવ્યો છે. અહીંના SNCU વોર્ડમાં લગભગ ચાર કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે વોર્ડના વેન્ટિલેટર બંધ થઈ ગયા હતા, જેના કારણે 4 નવજાત બાળકોના મોત થય
છત્તીસગઢની અંબિકાપુર મેડિકલ કોલેજમાં બેદરકારીનો મોટો મામલો સામે આવ્યો છે. અહીંના SNCU વોર્ડમાં લગભગ ચાર કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે વોર્ડના વેન્ટિલેટર બંધ થઈ ગયા હતા, જેના કારણે 4 નવજાત બાળકોના મોત થયા હતા. બાળકોના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. તો બીજી તરફ આરોગ્ય મંત્રી ટીએસ સિંહે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

સમાચાર એજન્સી ANI અનુસાર, આ ઘટના અંબિકાપુર મેડિકલ કોલેજમાં રવિવાર 04 ડિસેમ્બરની મોડી રાત્રે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે અચાનક મેડિકલ કોલેજની વીજળી ગુલ થઈ ગઈ, જે લગભગ 4 કલાક સુધી બંધ રહી. જેના કારણે SNCU વોર્ડમાં સ્થિત વેન્ટિલેટર બંધ થઈ ગયા, જેના કારણે 4 બાળકોના મોત થયા. બાળકોના મોત બાદ હોસ્પિટલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી.
બાળકોના સંબંધીઓએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લગાવીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તો બીજી તરફ આ અકસ્માતની માહિતી મળતા જ સુરગુજા કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને માતા-બાળક વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું. અહેવાલો અનુસાર, ઘટનાની જાણ થતાં જ સ્વાસ્થ્ય મંત્રી પણ રાયપુરથી અંબિકાપુર માટે રવાના થઈ ગયા છે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
