'ચિદમ્બરમ જી! આખો દેશ મૂર્ખ છે, માત્ર આપ જ હોશિયાર છો'

જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે નાણામંત્રી પી. ચિદમ્બરમે દરોડાને ખોટા ગણાવ્યા છે. વાહ શું વાત છે. પોતે જ દરોડા પડાવ્યા અને પોતે જ તેને ખોટા ગણાવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આપને શું લાગે છે આખો દેશ મૂર્ખ છે, માત્ર તમે એકલા જ હોશિયાર છો.
આ સીબીઆઇના દરોડા અંગે ભાજપનું કહેવું છે કે સરકારના સમર્થકો માટે આ સંદેશ છે કે સરકારની સાથે રહેશો તો મજા કરશો નહી તો દરવાજા પર સીબીઆઇ ઉભી હશે. બીજેપી નેતા શાહનવાજ હુસૈને જણાવ્યું કે આ સંદેશ માત્ર ડીએમકે માટે નહી પરંતુ બધા જ સમર્થકો માટે છે. કોંગ્રેસ બહુમત મેળવવા માટે સીબીઆઇનો ઉપયોગ કરી રહી છે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
