મુકેશ અંબાણીના ઘરે ફરજ બજાવતા સીઆઇએસએફ જવાને કરી આત્મહત્યા
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિમાંના એક મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત ઘરે સીઆઈએસએફ જવાને કથિત રૂપે ગોળી ચલાવીને આત્મહત્યા કરી લીધી હતી.
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિમાંના એક મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત ઘરે સીઆઈએસએફ જવાને કથિત રૂપે ગોળી ચલાવીને આત્મહત્યા કરી લીધી હતી. સીઆઈએસએફ જવાન દક્ષિણ મુંબઈના એન્ટિલિયામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીના ઘરે પોસ્ટ કરાયો હતો.

મળતી માહિતી મુજબ જવાને બુધવારે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ગુરુવારે સમાચાર પ્રકાશમાં આવ્યા ત્યારે લાશને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી. ગુરુવારે શહેરની જેજે હોસ્પિટલમાં જવાનનું પોસ્ટ મોર્ટમ કરાયું છે. આપઘાતનું કારણ જાણી શકાયું નથી.
More From
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
