મોદી વડોદરાથી જીત્યા તો કોર્ટનો દરવાજો ખખડાવશે કોંગ્રેસ!
નવી દિલ્હી, 1 મે : પોતાના મત વિસ્તાર રાણીપ વોટિંગ દરમિયાન પ્રેસ કોન્ફ્રેન્સમાં કમળનું નિશાન બતાવવા પર મોદીની વિરુધ્ધ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ કોંગ્રેસે આ મામલામાં આગળ સુધી જવાની વાત પણ કહી છે. કોંગ્રેસનું કહેવું છે કે જો મોદી વડોદરાથી ચૂંટણી જીતે છે તો મોદીની ઉમેદવારી રદ કરવા માટે કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે.
કેસ દાખલ થયા બાદ નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ મામલાથી કોંગ્રેસની હતાશા જાહેર થાય છે. મોદીએ જણાવ્યું કે કોંગ્રેસ આ વાતથી પરેશાન છે કે એક ચાવાળો તેમને પડકાર આપી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વિરુધ્ધ આદર્શ આચાર સંહિતાના ભંગના મામલામાં એફઆઇઆર નોંધવામાં આવી છે. બુધવારે રાણીપમાં પોતાનો વોટ આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ પાર્ટીનું ચૂંટણી નિશાન બતાવતા મીડિયાને સંબોધિત કર્યા હતા. કોંગ્રેસે તેની વિરુધ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. પંચે તપાસ બાદ ફરિયાદને માન્ય ગણાવી હતી અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા હતા.

-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
