ભારત આવેલા 15 પર્યટકોમાં મળ્યો કોરોનાવાયરસ, AIIMSએ પુષ્ટિ કરી
ભારત આવેલા 15 પર્યટકોમાં મળ્યો કોરોનાવાયરસ, AIIMSએ પુષ્ટિ કરી
નવી દિલ્હીઃ ભારત આવેલ ઈટલીના 15 પર્યટકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. ઑલ ઈન્ડિયા મેડિકલ સાયન્સ તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ બધા પ્રવાસીઓને નવી દિલ્હી સ્થિત આઈટીબીપીના છાવલા કેમ્પમાં રાખવમાં આવ્યા છે. ઈટલીના કુલ 21 પર્યટકોના ટેસ્ટ થયા છે અને આઈટીબીપીની ક્વારટાઈન ફેસિલિટીમાં 15ને રાખવામાં આવ્યા છે. આ તમામ ટૂરિસ્ટને મંગળવારે બપોરથી જ આઈસોલેશન વોર્ડમાં રાખ્યા છે. ભારતમાં બેંગ્લોરમાં કોરોના વાયરસનો એક સંદિગ્ધ મળ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વ્યક્તિ સાઉદી અરબથી પરત ફર્યો હતો.

ભારતે વીજા કેન્સલ કર્યા
ઈટલીના જે પર્યટકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે તે બધા રાજસ્થાનમાં હતા. બેંગ્લોરના એક વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણ મળ્યા છે. જણાવવામા આવી રહ્યું છે કે આ આ શખ્સ સાઉદી અરબથી પરત ફર્યો છે. ભારતમાં વધી રહેલ કેસ બાદ દેશભરમાં ડરનો માહોલ છે. ભારતે સાઉથ કોરિયા, જાપાન, ઈટલી, ચીન અને ઈરાનથી આવતા લોકોના વીજા કેન્સલ કરી દીધા છે. અત્યાર સુધીમાં 3000થી વધુ લોકોના જીવ લેનાર આ વાયરસના ભારતમાં કેસ મળ્યા બાદ પીએમ મોદીએ પણ લોકોને ના ડરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ મંગળવારે એક બાદ એક કેટલાય ટ્વીટ્સ કર્યા અને લખ્યું, ડરવાની જરૂરત નથી. અમે બધા જ સાથે મળીને કામ કરી રહ્યા છીએ, આપણી સુરક્ષા માટે આપણે મહત્વના પગલાં ભરશું. પીએમ મોદીએ આની સાથે જ ગ્રાફિક પણ શેર કર્યા છે જેની મદદથી તમે તમારી સુરક્ષા કરી શકો છો. પીએમ મોદી દેશભરમાં કોરોના વાયરસના હાલાતો વિશે જાણવા માટે સતત મીટિંગ્સ કરી રહ્યા છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધી ચીનમાં 2981 લોકોના મોત થઈ ચૂક્યાં છે. અમેરિકામાં પણ આ વાયરસે નવ લોકોના જીવ લીધા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
