ભ્રષ્ટાચાર લોકતંત્ર માટે ખતરોઃ રાષ્ટ્રપતિ

તેમણે કહ્યું કે, સારું શાસન, આપણું અડગ લક્ષ્ય હોવું જોઇએ, આપણે કાયદાના શાસનના ક્રિયાન્વયનમાં સુધારા લાવવા જોઇએ અને એક સહમતિ ભર્યો દૃષ્ટિકોણ અપનાવવો જોઇએ.
રાષ્ટ્રપતિ, કેન્દ્રીય તપાસ એજન્સી(સીબીઆઇ)ની સ્વર્ણ જંયતિના ભાગરૂપે આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા અને ત્યાં તપાસ એજન્સીના અધિકારીઓને સંબોધિત કરી રહ્યાં હતા એ સમયે ઉક્ત વાત કહી હતી.
પ્રણવ મુખરજીએ અધિકારીઓને સંબોધિત કરતી વખતે કહ્યું છે કે, ભ્રષ્ટાચાર આપણા દેસના લોકતાંત્રિક તાણા-બાણા માટે એક મોટો ખતરો છે અને શાસનનો અભાવ સમાજમાં વ્યાપ્ત અક્ષમતાઓની ઝડ છે. પ્રણવ મુખરજીએ કહ્યું કે એક સજાગ પોલીસ અને તપાસ એજન્સી એ સુનિશ્ચિત કરી શકે છે કે કોઇ પણ ગુન્હો આચરનાર દંડિત થવાની ના બચે.
More From
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
