
Covid-19 News LIVE: ગુજરાતના CM રૂપાણીએ લીધો કોરોના વેક્સીનનો પહેલો ડોઝ
નવી દિલ્હીઃ દેશભરમાં 16 જાન્યુઆરીથી શરૂ થતા રસીકરણ અભિયાન માટે અલગ અલગ રાજ્યોમાં વેક્સીનનુ વિતરણ શરૂ થઈ ગયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારની સવારે 10.30 વાગે દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત કરી જેમાં બધા રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો ભાગ લેશે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના સંક્રમણની ગતિ ધીમે ધીમે ઘટી રહી છે કે જે મોટી રાહતની વાત છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સંક્રમણના નવા કેસોની સંખ્યા ઘટી છે. આરોગ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15590 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 191 લોકોના સંક્રમણથી મોત થઈ ગયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 10527683 છે પરંતુ આમાંથી 10162738 લોકો રિકવર થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ 213207 છે અને અત્યાર સુધી કોરોનાથી 151918 લોકોના મોત થઈ ચૂક્યા છે. વાંચો કોરોના સાથે જોડાયેલ દરેક અપડેટ.
महाराष्ट्रः कोरोना वायरस के बढ़ते मामलों को देखते हुए राज्य में नए प्रतिबंध लागू होने के बाद श्रद्धालुओं के लिए मंदिर बंद हैं। रामनवमी के दिन श्रद्धालुओं ने मंदिर के बाहर से पूजा की। #COVID19 pic.twitter.com/BHh7Et0mF6
— ANI_HindiNews (@AHindinews) April 21, 2021