દિલ્હી ગેંગરેપઃ ત્રણ આરોપી 14 દિવસ ન્યાયિક હિરાસતમાં

માહિતી અનુસાર પવન, વિનયે કોર્ટમાં પોતાનો ગુન્હો કબુલ્યો છે અને રામસિંહ, પવન તથા વિનયને 14 દિવસ માટે ન્યાયિક હિરાસતમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્રણેય આરોપી દ્વારા નોંધાવવામાં આવેલા નિવેદનને જજની સામે રજૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે, શનિવારે દિવસભર સરકાર તરફથી દિલ્હી વહિવટી તંત્રને પરેશાન કરનાર પ્રદર્શનકારી કડકડતી ઠંડીમાં આખી રાત ઇન્ડિયા ગેટ પર ખુલા આકાશ નીચે બેસી રહ્યાં હતા. આંદોલનકારીઓના ઉગ્ર પ્રદર્શનના કારણે સૌથી તાકવતર મહિલા સોનિયા ગાંધીને રાત્રે 1 વાગે ઘરની બહાર આવવું પડ્યું હતું.
રવિવારે સવારથી જ પ્રદર્શનકારીઓ ન્યાયની માંગ સાથે ઇન્ડિયા ગેટ પર પ્રદર્શન કરી રહ્યાં છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસ દ્વારા પાણીના ફુવારા અને આસું ગેસના ગોળા છોડવામાં આવી રહ્યાં છે. તેમજ લાઠીચાર્જ પણ કરવામાં આવી રહ્યો છે. જેમાં અનેક પ્રદર્શનકારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. આ બધાની વચ્ચે બાબા રામદેવ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જે દરમિયાન પોલીસ અને રામદેવના સમર્થકો વચ્ચે પણ સંઘર્ષ થયું હતું. બીજી તરફ ડોક્ટર્સ દ્વારા પીડિતાની સ્થિતિ હજુપણ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. ડોક્ટર્સ સતત પીડિતાના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યાં છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
