For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકીઓ સાથે પકડાયા DSP દેવિંદર સિંહ, પોલીસ સેવામાંથી બરખાસ્ત કરવાની ગૃહ મંત્રાલયે આપી મંજુરી

આતંકવાદીઓ સાથે ઝડપાયેલા ડીએસપી દેવીન્દર સિંહને જમ્મુ-કાશ્મીર પોલીસ પ્રશાસન દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયા છે. આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને દેવિંદર સિંહને બરતરફ કરવાની માંગ

|
Google Oneindia Gujarati News

આતંકવાદીઓ સાથે ઝડપાયેલા ડીએસપી દેવીન્દર સિંહને જમ્મુ-કાશ્મીર પોલીસ પ્રશાસન દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયા છે. આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને દેવિંદર સિંહને બરતરફ કરવાની માંગ કરી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસની આ ભલામણને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ દેવિંદર સિંહ વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસોની તપાસ હવે એનઆઈએને સોંપવામાં આવી છે.

DSP

આ પણ વાંચો: નિર્ભયા રેપ કેસ: 22 જાન્યુઆરીએ નહી આપી શકાય દોષિતોને ફાંસી, વકીલે હાઇકોર્ટે જણાવ્યું કારણ

English summary
DSP Devinder caught with terrorists sacked by Police Service, Home Ministry approves
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X