'ગુજરાત કરતા વધારે નકલી એન્કાઉન્ટર જમ્મૂ-કાશ્મીરમાં થાય છે'

સૂત્રો અનુસાર ઓમરે ગુજરાતના ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર પર ટિપ્પણી કરતા કહ્યું કે ગુજરાત કરતા વધારે નકલી એન્કાઉન્ટર જમ્મૂ-કાશ્મીરમાં થાય છે. હાલના દિવસોમાં ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર ખૂબ જ ચર્ચામાં છે કારણ કે આખા 9 વર્ષ પછી મામલા પર સીબીઆઇએ ખુલાસો કર્યો છે કે ઇશરત જહાં આતંકવાદી ન્હોતી અને તે એન્કાઉન્ટર નકલી હતું.
જોકે ઓમર અબ્દુલ્લાની આ ટિપ્પણીને કાશ્મીરવાદ અથવા અલગતાવાદ સાથે સાંકળીને પણ જોવામાં આવી રહી છે. તેમનો ઇશારો કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ ભારતીય સૈન્ય દ્વારા કરાતી કાર્યવાહી ઉપર શંકા સમાન ગણાવાઇ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ બુધવારે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસના મુખ્ય તપાસ અધિકારી સીબીઆઇ ઉપાધ્યક્ષ જી કલૈમણિએ પ્રથમ આરોપપત્ર દાખલ કર્યું. જેમાં તેમણે એવો દાવો કર્યો છે કે ઇશરત જહાં આતંકવાદી ન્હોતી. સાથે સાથે સીબીઆઇએ એવું પણ જણાવ્યું છે કે ઇશરતની સાથે ઠાર મરાયેલ કહેવાતો પાકિસ્તાની નાગરિક જીશાન જોહર લગભગ ત્રણ મહિના સુધી ગુજરાત પોલીસની કેદમાં હતા.
-
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
