કપિલ શર્મા પર પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ FIR નોંધાઇ
કોમેડિયન કપિલ શર્મા વિરુદ્ધ મુંબઇના વર્સોવામાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. વધુ વાંચો અહીં.
જાણીતા કોમેડિયન કપિલ શર્માની મુશ્કેલીઓ વધી. તેમની વિરુદ્ધ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ મુંબઇના વર્સોવામાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

તેમના પર આરોપ છે કે ભવન નિર્માણ દરમિયાન તેમણે મેનગ્રોવના વૃક્ષને કાપ્યું છે. જે બાદ વર્સોવામાં પર્યાવરણ સંરક્ષણ અઘિનિયમ અને મહારાષ્ટ્ર રિઝનલ એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ એફઆઇઆર નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
FIR filed against actor Kapil Sharma under environment protection act and MRTP act for destroying mangroves in Versova #Mumbai pic.twitter.com/JrpbYRYqjN
— ANI (@ANI_news) December 14, 2016












Click it and Unblock the Notifications
