વિદેશી કંપનીઓ ભારતમાં ના આવી જોઇએ: અણ્ણા

anna hazare
નવી દિલ્હી, 10 નવેમ્બર: અણ્ણા હઝારેની ટીમ નાના-મોટા આંદોલનને જોડીને એક મોટું આંદોલન છેડશે. દિલ્હીમાં અણ્ણાની કોર કમેટીની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અણ્ણા હઝારેએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે વિદેશી કંપનીઓને દેશમાં આવવાથી રોકવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે માનવતા અને પ્રકૃતિનું નુકસાન સૌથી મોટો ખતરો છે.

અણ્ણાની નવી ટીમમાં કિરણ બેદી, સંતોષ પાંડે, મેધા પાટકર, અખિલ ગોગોઇ સહિત 13 સભ્યો છે. અણ્ણાએ એવું પણ જણાવ્યું કે જમીનનું અધિગ્રહણ કરતા પહેલા ગ્રામસભાની સહમતી હોવી જરૂરી છે.

તેમણે જણાવ્યું હતું કે જનલોકપાલની લડાઇ હજી પૂરી નથી થઇ એ ચાલતી રહેવાની છે જેના ભાગરૂપે હું 30 જાન્યુઆરીથી ભારતભ્રમણ કરીશ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X