For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અબ્દુલ કલામના અચાનક નિધનથી દેશ શોકમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 જુલાઇ: એક દુ:ખદ સમાચારે આખા દેશને ત્યારે જગજોળી નાખ્યું જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના નિધનના સમાચાર કાને પડ્યા. નોંધનીય છે કે તેઓ શિલોંગ સ્થિત ભારતીય મેનેજમેન્ટ સંસ્થા (IIM)માં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે જ અચાનક તેમની તબિયત લથડવા લાગી.

જ્યારે તેમને સારવાર માટે શિલોંગની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. ડોક્ટરોએ જણાવ્યું કે ડો. એપીજે કલામને અહીં લાવવામાં આવ્યા ત્યાં સુધી તેમનું નિધન થઇ ચુક્યું હતું.

kalam
અધિકારીઓએ તેમના નિધનની જાણકારી આપી. આઇઆઇએમથી બેતાની હોસ્પિટલ લઇ ગયાના થોડા સમય બાદ મેઘાલયના મુખ્ય સચિવ પીબીઓ વર્જરીએ જણાવ્યું કે કલામ નથી રહ્યા.

ડો. કલામના આ રીતે અચાનક નિધન થતા દેશને મોટો ફટકો પડ્યો છે... લોકોએ તેમને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી હતી અને પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ડો. એપીજે અબ્દુલ કલામની છેલ્લી ટ્વિટ...

English summary
Former President APJ Abdul Kalam have been passes away. APJ Kalam died. India is paying tribute to missile man.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X