દાઉદ ઇબ્રાહિમ પર એક એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ
મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમના આત્મસમર્પણની ખબરોએ એક વાર ફરી મીડિયાને હચમચાવી દીધું. મીડિયા રિપોર્ટનું માનીએ તો દાઉદ 1994માં આત્મસમર્પણ કરવા માંગતો હતો. પણ ભારતના વરિષ્ઠ અધિકારીઓએ તેને આવું કરવા ના દીધું.
ત્યારે આ ખબરમાં કેટલી સચ્ચાઇ છે તે જાણવું જરૂરી બની જાય છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના ભૂતપૂર્વ વડા સીડી સહાય સાથે વનઇંડિયાએ આ મામલે એક્સક્લુઝિવ વાત કરી. ત્યારે આ વાતચીતના કેટલાક અંશ અમે તમને આજે કહીશું. જુઓ આ ઇન્ટરવ્યૂનો આ ફોટો સ્લાઇડર.

શું દાઉદના આત્મસમર્પણની ખબર પ્રાસંગિક છે?
આપણે હાલ તેવા વિષય પર વાત કરી રહ્યા છે જે પહેલા બની ગયો છે. શું એક ભગોડાના આત્મસમર્પણની વાતને આવી રીતે લોકોને વચ્ચે રજૂ કરવી જોઇએ? તેના માટે ઉચ્ચ સ્તરે અનેક લોકોને આ ખબરથી માહિતગાર કરવાની જરૂર છે. પણ હા જો તે આત્મસમર્પણ કરવા ઇચ્છતો હતો તો તેને આ યોગ્ય નિર્ણય લીધો હોત.

શું પાકિસ્તાન રાજી થાત?
જો દાઉદ ખરેખરમાં આટલી સરળતાથી આત્મસમર્પણ કરવા ઇચ્છતો હોત તો આ પણ સવાલ ઉભો થાત કે શું પાકિસ્તાન રાજી થાત? વધુમાં તેના આત્મસમર્પણ માટે તેને પાકિસ્તાનથી પણ અનુમતિ લેવી પડે કારણ કે તે હાલ તેના દેશમાં છે. વધુ, તે પછી બન્ને દેશો આત્મસમર્પણની શરતો પર રાજી પણ થવા જોઇએ. જો કે દેખીતી રીતે આ બધુ તેટલું સરળ નથી.

દાઉદ કૂટનીતિક રીતે આગળ આવ્યો છે
તે બધાને ખબર છે કે દાઉદનો બિઝનેસ પાકિસ્તાનમાં સુપર સ્પીડે વિકસી રહ્યો છે. વધુમાં દાઉદે આઇએસઆઇની શરણ લીધી છે. બન્ને વચ્ચે લાંબા સમયથી ડિલ થઇ છે. પણ દાઉદ હવે પાકિસ્તાન માટે કૂટનીતિક હથિયાર બની ગયો છે. અને આ હથિયાર ખાલી ભારત જ નહીં અન્ય દેશો માટે પણ છે. દાઉદ પાસે રોકડ રકમ બહુ છે. અને તે જ પૈસા આઇએસઆઇના કામમાં આવી રહ્યો છે. આજ કારણે દાઉદની આઇએસઆઇ આટલી મદદ કરે છે.

શું દાઉદ હાલ પણ પાકિસ્તાનમાં છે?
દાઉદ બીજે ક્યાં હોઇ શકે. પૂરી દુનિયાને ખબર છે કે તે પાકિસ્તાનમાં રહે છે. તે પાકિસ્તાનનું કૂટનીતિક હથિયાર છે. જેને પાકિસ્તાન ભૂલથી પણ નહીં ખોવે. દાઉદને લાહૌરમાં અનેક સુવિધા પ્રાપ્ત છે. અને તે અનેક વાર કરાંચી અને લાહોરની વચ્ચે આવતો જતો રહે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
