નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનને મનમોહન સિંહને પાઠવી જન્મદિવસની શુભેચ્છા!

જ્યારે બીજી બાજું નરેન્દ્ર મોદી એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે દક્ષિણ ભારતમાં આજે પહેલી રેલીને સંબોધવા માટે આવી પહોંચ્યા છે. આ રેલી તમિલનાડુના ચાર પ્રમુખ શહેરોમાંથી એક ત્રિચરાપલ્લીમાં, જેને ત્રિચી તરીકે પણ ઓળખવામાં આવે છે.
Best wishes to Prime Minister Dr. Manmohan Singh on his birthday. I pray for his long and healthy life ahead.
— Narendra Modi (@narendramodi) September 26, 2013
ત્રિચી ભૌગોલિક દ્રષ્ટિથી તમિલનાડુના કેન્દ્રમાં છે અને તેના કારણે જ બીજેપીએ નરેન્દ્ર મોદીની રેલીને આયોજીત કરવા માટે આ શહેરની પસંદગી કરી છે. આ કાર્યક્રમને યૂથ કોંફ્રેન્સનું નામ આપવામાં આવ્યું છે, અને ઔપચારિક રીતે આનું આયોજન તમિલનાડુ બીજેપી યુવા મોર્ચાના બેનર હેઠર થઇ રહી છે.












Click it and Unblock the Notifications
