For Daily Alerts
રામ જેઠમલાણીએ માગ્યું નિતિન ગડકરીનું રાજીનામું
નિતિન ગડકરીની કંપનીમાં ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે. રામજેઠમલાણીએ પહેલા પણ ચેતાવણીના ટોનમાં કહી ચૂક્યા હતા કે અરવિંદ કેજરીવાલ ગડકરીની સામે કોઇ પુરાવા રજૂ કરશે તો તેઓ કેજરીવાલને સાથ આપશે.
ઉલ્લેખનીય છે કે જેઠમલાણીએ ગડકરીને પત્રમાં લખ્યું હતું કે નરેન્દ્ર મોદીને 2014ની સામાન્ય ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાની માગ કરી હતી. તેમણે ગડકરીના કામ કરવાના પદ્ધતિથી નારાજ છે.
જેઠમલાણીએ આ પત્ર 27 સપ્ટેમ્બરના રોજ લખી હતી, જ્યારે બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક સૂરજકુંડમાં ચાલી રહી હતી. જોકે ગડકરી તરફથી આવો કોઇ પત્ર મળવાનો ઇનકાર કર્યો હતો.
ram jethmalani bjp nitin gadkari narendra modi નિતિન ગડકરી રામ જેઠમલાણી નરેન્દ્ર મોદી બીજેપી અરવિંદ કેજરીવાલ
English summary
Ram Jethmalani on Tuesday dropped another bomb by demanding the resignation of BJP president Nitin Gadkari over a slew of allegations against him.