સરકારે અધિગ્રહણો પર અંકુશ લગાવવા માટે વર્તમાન FDI નીતિમાં સુધારો કર્યો
ભારત સરકારે ભારતીય કંપનીઓના અવસરવાદી અધિગ્રહણો/અધિગ્રહણ પર અંકુશ લગાવવા માટે વર્તમાન એફડીઆઈ નીતિની સમીક્ષા કરી છે.
ભારત સરકારે ભારતીય કંપનીઓના અવસરવાદી અધિગ્રહણો/અધિગ્રહણ પર અંકુશ લગાવવા માટે વર્તમાન એફડીઆઈ નીતિની સમીક્ષા કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા મુજબ વર્તમાનમાં કોવિડ 19 મહામારીના કારણે એફડીઆઈ નીતિમાં આવેલ વર્તમાન એફડીઆઈ નીતિ 2017ના પેરા 3.1.1માં સુધારો કરવામાં આવ્યો છે.
એફડીઆઈ નીતિ 2017માં લેટેસ્ટ સુધારા બાદ હવે અનિવાસી એકમ ભારતમાં નિષેધ ક્ષેત્રોને છોડીને એફડીઆઈ નીતિને આધીન ક્ષેત્રમાં રોકાણ કરી શકે છે. કોઈ દેશના એકમ એટલે કે જે ભારત સાથે ભૂમિ શેર કરતા હોય અથવા જ્યાં રોકાણ માલિકી સ્થિત હોય અથવા એવા કોઈ પણ દેશના નાગરિક હોય, તે માત્ર સરકારને આધીન રોકાણ કરી શકે છે.
Non-resident entity can invest in India, subject to FDI Policy except in those sectors which are prohibited. Entity of a country, which shares land border with India or where investment owner is situated in or is a citizen of any such country, can invest only under govt route.1/2 https://t.co/8lOE9Dx8ES
— ANI (@ANI) April 18, 2020
આ પણ વાંચોઃ લૉકડાઉનમાં ધાબા પર માતાપિતાની હાજરીમાં લીધા 7 ફેરા, સગાઓએ ઑનલાઈન આપી શુભેચ્છા