અફજલ ગુરૂને 13 ડિસેમ્બરે ફાંસી આપવી જોઇએ : ભાજપ

ભાજપના પ્રવક્તા સૈયદ શાહનવાઝ હુસૈને સંવાદદાતાઓને કહ્યું હતું કે જો અફજલ ગુરૂને 13 ડિસેમ્બરે ફાંસી આપવામાં આવે તો આ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ ગઇકાલે કહ્યું હતું કે અફજલ ગુરૂની દયા અરજી પર સંસદના શિયાળુ સત્ર બાદ વિચાર કરવામાં આવશે.
સૈયદ શાહનવાઝ હુસૈને કહ્યું હતું કે સંસદના સત્ર દરમિયાન હુમલાવરોને ફાંસી આપવામાં આવે. તેમને કહ્યું હતું કે ભાજપ માંગણી કરે છે કે સરકારે ચુંટણી અથવા વોટબેંકનું રાજકારણ રમવું ન જોઇએ અને તેને એ વાતની ચિંતા કર્યા વિના અફજલ ગુરૂને ફાંસી આપવાના મુદ્દે સંસદમાં તેને મુદ્દો બનાવશે. વર્ષ 2001માં સંસદ પર હુમલો કરનાર અફજલ ગુરૂને મોતની સજા સંભળાવી હતી. આ મુદ્દે સુરક્ષાકર્મીઓ સહિત નવ લોકોના મોત નિપજ્યાં હતા તથા 16 લોકો ઇજાગ્રસ્ત પામ્યા હતા.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
