ઇશરતના ટેરર લિંક પર પોતાનું વલણ સ્પષ્ટ કરે ગૃહમંત્રાલ: દિગ્વિજય

આવામાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની મુલાકાત કરીને મામલામાં પોતાનું વલણ સ્પષ્ટ કરવાની માંગ કરી છે. દિગ્વિજય સિંહે જણાવ્યું કે ગૃહ મંત્રાલય એ વાતનો જવાબ આપે કે મુંબઇ હુમલાના આરોપી રિચર્ડ હેડલીએ આઈબીને જણાવ્યું હતું કે ઇશરત જહાંના આતંકવાદીઓ સાથે સંબંધ હતા.
આ મામલામાં કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે આજે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની મુલાકાત કરી. મુલાકાત બાદ દિગ્વિજય સિંહે જણાવ્યું કે આ મામલામાં એનઆઇએ કંઇ અલગ કહી રહી છે જ્યારે સીબીઆઇ કંઇ અલગ કહી રહી છે. સાચું શું છે એ સ્પષ્ટ થવું જોઇએ. દિગ્વિજય સિંહે જણવ્યું કે નરેન્દ્ર મોદી પર અમારે કંઇ કહેવું નથી, પરંતુ જે લોકો આમાં સામેલ છે તેમની સામે કાર્યવાહી થવી જોઇએ, એ ગમે તેટલી મોટી હસ્તી કેમ ના હોય.
આ મામલા પર રાજનૈતિક નિવેદનબાજીનો દૌર ચાલુ થઇ ગયો છે. કોંગ્રેસ નેતા જગદંબિકા પાલે જણાવ્યું કે ડીજી વણઝારા અને પીપી પાંડેના ખુલાસા બાદ એ સ્પષ્ટ થઇ ગયું કે ક્યારેકને ક્યારેક ઇશરત જહાં મામલામાં મોદી અને અમિત શાહની ભૂમિકા તો હતી જ.
જ્યારે બીજેપી સાંસદ યોગી આદિત્યનાથે જણાવ્યું કે દુનિયામાં આતંકવાદથી સૌથી વધારે ભારત ત્રાસેલું છે. જેટલી ચિંતા સરકારને આતંકવાદીઓની છે એટલી જ ચિંતા દેશની સુરક્ષાની થવી જોઇએ. ડી જી વણઝારાનું નિવેદન દબાણમાં આપવામાં આવ્યું. કોંગ્રેસ મોદીની પાછળ પડેલી છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
