સ્વતંત્રતા સંગ્રામમાં સરદાર પટેલની મહત્વની ભૂમિકા માટે ભારત સદા ઋણી રહેશે: પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સરદાર પટેલને તેમની 66 મી પુણ્ય તિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યુ હતુ કે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સરદાર પટેલને તેમની 66 મી પુણ્ય તિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યુ હતુ કે સ્વાતંત્ર્ય ચળવળ અને નિર્ણયાત્મક નેતાગીરિમાં તેમની મહત્વની ભૂમિકા માટે ભારત સદા તેમનું ઋણી રહેશે.

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને જણાવ્યુ કે સરદાર વલ્લભભાઇ પટેલને હું તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છુ. સ્વાતંત્ર્ય ચળવળ અને નિર્ણયાત્મક નેતાગીરિમાં તેમની મહત્વની ભૂમિકા માટે ભારત સદા તેમનું ઋણી રહેશે.
સરદાર વલ્લભભાઇ પટેલે દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્વતંત્રતા બાદ પણ ભારતના નાના મોટા 565 રજવાડાઓને ભેગા કરી દેશને એક કર્યો હતો. તેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ડેપ્યુટી પ્રધાનમંત્રી તરીકે સેવાઓ આપી હતી.
More From
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
