ઓલંપિક પદક વિજેતા રાજ્યવર્ધન ભાજપમાં જોડાયા
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર: ઓલંપિકમાં રજત પદક જીતનાર રાજ્યવર્ધન સિંહ રાઠોડ જયપુરમાં આયોજિત ભારતીય જનતા પાર્ટીની મહારેલીમાં ભાગ લેતાં ભાજપમાં જોડાયા છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડે પાર્ટીના હિતમાં કામ કરવાની શપથ લીધી હતી.
તમને જણાવી દઇએ કે ભાજપના પ્રમુખ વસુંધરા રાજેએ જયપુરના દાડમના બાગમાં સુરાજ સંકલ્પ સંમેલનના નામથી મહારેલી આયોજિત કરી હતી. ભાજપના અધ્યક્ષ રાજનાથ પણ આ રેલીમાં સામેલ થયા હતા.

રેલી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. લાઇવ કવરેજ માટે 25 સ્ક્રીન લગાવામાં આવી હતી. 15 સભા સ્થળ અને 10 શહેરોમાં મુખ્ય સ્થળો પર આ સ્ક્રીન લગાવવામાં આવી હતી. નરેન્દ્ર મોદીની રેલીમાં વિધાનસભા ચુંટણી માટે ભાજપના ચુંટણી પ્રચારની શરૂઆત થઇ હતી.
More From
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
