કેરળ અને કર્ણાટકમાં ISISના આતંકીઓનો ખતરો, અત્યાર સુધી 50 લોકોની ધરપકડ
યુનાઈટેડ નેશન્સની રિપોર્ટ બાદ ભારતમાં આઈએસ આતંકીઓની ધરપકડ માટે રેડ વધારી દેવામાં આવી છે.
યુનાઈટેડ નેશન્સની રિપોર્ટ બાદ ભારતમાં આઈએસ આતંકીઓની ધરપકડ માટે રેડ વધારી દેવામાં આવી છે. કર્ણાટકના ગૃહમંત્રીએ કહ્યુ કે યુએનનો રિપોર્ટ અમારા ઈનપુટ પર આધારિત છે. અમે જેએમબી અને અલ હિંદ આતંકી સંગઠનના 2019-20માં ભાંડાફોડ કર્યુ હતુ. અત્યાર સુધી અમે 50થી વધુ લોકોની ધરપકડ કરી છે. અમે પૂરી કોશિશ કરી રહ્યા છે કે દક્ષિણ ભારતમાંથી આતંકવાદને ખતમ કરવામાં આવી શકે. તમને જણાવી દઈએ કે હાલમાં જ યુએનનો રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારતના કેરળ અને કર્ણાટક રાજ્યમાં આઈએસના ઘણા આતંકી સક્રિય છે કે જે મોટા હુમલાનુ ષડયંત્ર રચી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ યુએનનો રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતોકે ભારતમાં મોટી સંખ્યામાં આતંકીઓ હાજર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારતના કેરળ અને કર્ણાટક રાજ્યમાં સારી એવી સંખ્યામાં ઈસ્લામિક સ્ટેટના આતંકી હાજર છે. યુએનના રિપોર્ટમાં ભારતને આ આતંકીઓ વિશે ચેતવવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે સંગઠન અલ કાયદાના લગભગ 150-200 આતંકી ભારતીય ઉપમહાદ્વીપમાં સક્રિય છે. આ આતંકી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર વગેરે દેશોમાં છે અને આ ક્ષેત્રમાં આતંકી હુમલાનુ ષ઼ડયંત્ર રચી રહ્યા છે.
ભારતીય ઉપમહાદ્વીપમાં અલ કાયદા(AQIS)તાલિબાનીઓ સાથે મળીને ઑપરેટ કરે છે. આ આતંકી મુખ્ય રીતે અફઘાનિસ્તાનના નિમરુજ, હેલમંદ અને કંધારથી ઑપરેટ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લગભગ 150-200 આતંકીઓનુ જૂથ બાંગ્લાદેશ, મ્યાનમાર, ભારત અને પાકિસ્તાનમાં સક્રિય છે. તેના વર્તમાન નેતા અલ કાયદાના ઓસામા મહેમૂદ છે જેણે આસિમ ઉમર બાદ AQISની કમાન સંભાળી છે. માહિતી અનુસાર આ બધા મળીને પોતાના નેતાની મોતનો બદલો લેવાની યોજના બનાવી રહ્યા છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
