Kerala Live: કેરળને 100 કરોડ રૂપિયાની મદદ કરશે કેન્દ્ર સરકાર
કેરળમાં વરસાદ અને પુરે ભારે તબાહી મચાવી છે. આ પૂરને કારણે કેરળમાં અત્યારસુધીમાં 39 લોકોની મૌત થઇ ચુકી છે.
કેરળમાં વરસાદ અને પુરે ભારે તબાહી મચાવી છે. આ પૂરને કારણે કેરળમાં અત્યારસુધીમાં 39 લોકોની મૌત થઇ ચુકી છે. પૂરને કારણે કેરળના 14 માંથી 11 જિલ્લાઓ પાણીમાં છે. સેના, એરફોર્સ અને એનડીઆરએફ ટીમ રાહત અને બચાવ કામમાં જોડાઈ ગયી છે. કેરળમાં વરસાદને કારણે હાલત વધારે બગડી રહ્યા છે. કેરળમાં વાયનાડ અને ઈડુક્કી સહીત 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે હજારો કરોડો રૂપિયાની સંપત્તિને પણ નુકશાન થયું છે. એક અનુમાન અનુસાર 8316 કરોડ રૂપિયાનું નુકશાન થવાનું અનુમાન છે.
#Kerala: Latest visuals from #IdukkiDam. Water level in the dam, recorded at 5 am today is 2397.94 feet. The Full Reservoir Level of the dam is 2403 feet. pic.twitter.com/8j78oI6uCX
— ANI (@ANI) August 13, 2018
Death toll in #KeralaFloods rises to 39. Home Minister Rajnath Singh has announced an immediate relief of additional Rs 100 crores for the state. #Kerala (file pic) pic.twitter.com/sxy5Pul753
— ANI (@ANI) August 13, 2018