For Daily Alerts
મોદીની સાથે ભોપાલમાં રેલી કરી શકે છે અડવાણી!
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર: બીજેપી તરફથી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી ઉમેદવાર જાહેર કર્યા બાદ દેશનીમાં ગરમાવો આવ્યો છે. એક બાજું બીજેપીની અંદર ઉથલ-પાથલ વધી ગઇ છે, જ્યારે બીજી પાર્ટીઓ પણ મોદીની કાટમાં કમર કસી રહી છે.
રાજકીય ગલિયારામાંથી મળી રહેલી જાણકારી અનુસાર, અત્યાર સુધી નારાજ ગણાવવામાં આવી રહેલા અડવાણી 25 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીની સાથે ભોપાલમાં રેલીનું આયોજન કરી શકે છે. પાર્ટી પ્રવક્તા રવિશંકર પ્રસાદે પોતે આ અંગેના સંકેત આપ્યા છે.
English summary
LK Advani may be join in rally with Narendra Modi in Bhopal.
Story first published: Sunday, September 15, 2013, 12:26 [IST]