ગાંધીનું 'ગ્રામ સ્વરાજ'નું સપનું અવાસ્તવિક : શશિ થરૂર

થરૂરે કહ્યું કે 'ગ્રામ સ્વરાજની અવધારણા વાસ્તવિકતાથી દૂર છે. વિશ્વ બીજી દિશામાં આગળ વધી રહ્યો છે.' તેમણે કહ્યું કે 'અમે એક મોટા અંતર-નિર્ભર દુનિયાના લોકો છીએ.' એ વિચાર કે ગામ આપણા ખાદ્યાન્ન ઉત્પાદિત કરશે અને તે આત્મનિર્ભર બનશે, તે આપણા જીવનકાળમાં સંભવ નથી.
સંયુક્ત રાષ્ટ્રમાં અધિકારી રહી ચૂકેલા થરૂરે કહ્યું કે 'ગ્રામ સ્વરાજનો વિચાર અંતર-નિર્ભર અને વૈશ્વિકરણના યુગમાં અસંભવ માલૂમ પડે છે. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે કોઇ યથાર્થ સાધન નથી.'
થરૂરે એ પણ કહ્યું કે તે સાર્વજનિક વિસ્તારના ઉપક્રમોના મોટા પ્રશંસક નથી. તેમણે કહ્યું કે 'પીએસયૂને નાનું હોવું જોઇએ. તેને એવા ક્ષેત્રમાં હોવું જોઇએ જેમાં સાર્વજનિક સ્વામિત્વની દરકાર છે.' આને તેમણે પોતાની અંગત માન્યતા ગણાવી. રાજ્યમંત્રીએ કહ્યું કે તેઓ સંપૂર્ણ રીતે ખાનગીકૃત ઉડ્ડયન જોવા માંગશે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
