સુપ્રિમ કોર્ટ આકરા મૂડમાં, ઇટલી સરકાર અને રાજદૂતને ફટકારી નોટિસ

અત્રે ઉલ્લેખનીય છે ગયા વર્ષના ફેબ્રુઆરીમાં સાલ્વાતોરે ગિરોને અને મેસિમિલીઆનો લાતોરે નામના બે ઇટાલિયન નૌકાદળના સૈનિકોએ કેરેલાના બે માછીમારો પર ફાયરિંગ કરી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આ બંને મરીન્સ ભારતની ગિરફ્તમાં હતા, અને તેમની પર ભારતમાં કેસ પણ ચાલી રહ્યો છે.
ઇટલીમાં ચૂંટણીનો હવાલો આપી તેમને મતદાન કરાવવા માટે ઇટલી લઇ જવાની પરવાનગી ભારત સરકાર પાસે માંગી હતી, અને સુપ્રિમ કોર્ટે તેની પરવાનગી આપી હતી. પરંતુ હવે ઇટાલિયન સરકાર તેમને ભારત પરત મોકલવાનો ઇનકાર કરી રહ્યું છે.
જોકે ઇટલી સરકારના આવા વિશ્વાસઘાતી વલણને પગલે સંસદમાં વિપક્ષી દળે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે અને તેમની પાસે જવાબ માગ્યા છે. પ્રધાનમંત્રી મનમોહનસિંહે પણ જણાવ્યું હતું કે ઇટલી સરકારને આનું પરિણામ ભોગવવું પડશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગઇકાલે યુપીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઇટાલીયન મરિન્સને પાછા લાવવા માટે કેન્દ્ર સરકાર શું પગલા લઇ રહી છે તે દેશની જનતાને જણાવે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
