રાજ્યપાલને મળીને સંજયને માફીની અપીલ કરીશ: જયા

તેમણે જણાવ્યું કે સંજય દત્ત 20 વર્ષથી સજા ભોગવી રહ્યા છે અને તેમને એ વાતનો પછતાવો પણ છે. જયા બચ્ચને સંજયની સજા પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને જણાવ્યું છે કે હું મારા તરફથી સંપૂર્ણ પ્રયત્ન કરીશ કે સંજય દત્તની સજા સુપ્રિમ કોર્ટ માફ કરી દે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે સુપ્રિમ કોર્ટે વર્ષ 1993ના મુંબઇ બોમ્બ વિસ્ફોટોના મામલે નિર્ણ સંભળાવતા ફિલ્મ અભિનેતા સંજયદત્તને પાંચ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે તેમને આત્મસમર્પણ માટે ચાર સપ્તાહનો સમય આપ્યો છે.












Click it and Unblock the Notifications
