મોદીના પત્ની જશોદાબેન પહોંચ્યા, મોદી મોદીના નારા લાગ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ જશોદાબેન પણ ગુજરાતની બહાર એટલા જ પ્રસિદ્ધ છે. ના મનાતું હોય તો વાંચો આ સ્ટોરી.
સંગમ નગરી અલ્હાબાદમાં સમાજસેવિકા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન પહોંચ્યા હતા. તે અલ્હાબાદમાં સાહૂ એકતા મંચ દ્વારા આયોજીત સામૂહિક વિવાહ સમારંભ સામેલ થવા પહોંચ્યા હતા. ત્યારે અલ્હાબાદમાં મોદીની પત્નીની એક ઝલક જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. અને અહીં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. એટલું જ નહીં યશોદાબેને પણ અહીં કોઇને નિરાશ ના કર્યા. તેમણે પણ લોકો જોડે ખુબ સેલ્ફી ખેંચાવી. સાથે જ જશોદાબેને નવવિવાહીત દંપતિને આશીર્વાદ પણ આપ્યા.

નોંધનીય છે કે આ કાર્યક્રમ બેટી બચાવા બેટી પઢાવોના અભિયાન હેઠળ યોજવામાં આવ્યો હતો. સાથે જ સ્વભાવે ધાર્મિક તેવા જશોદાબેન ઇલ્લાહબાદના સુપ્રસિદ્ધ હનુમાન મંદર સંગમ તટ પર પહોંચીને હનુમાનજીના દર્શન પણ કર્યા હતા. ત્યારે અલ્લાહબાદના કેપી કોલેજ મેદાનમાં આ સામૂહિક વિવાહ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 51 નવદંપતીઓ લગ્નગ્રંથિએ જોડાયા હતા. અને મોટી સંખ્યામાં લોકો જશોદા બેનને ખાસ જોવા માટે આવ્યા હતા.

-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
