મુંબઇના ડોંગરીમાં 3 માળની બિલ્ડીંગ પડી, 10 લોકોની મોત
મુંબઇના ડોંગરી વિસ્તારમાં 3 માળની બિલ્ડીંગ પડી. અનેક લોકો ફસાયા હોવાની આશંકા, જાણો વધુ અહીં.
ભારે વરસાદ પછી મુંબઇના ડોંગરી વિસ્તારમાં ત્રણ માળની એક બિલ્ડીંગ પડતા 10 લોકોની મોત થઇ છે. જે. જે. ફ્લાયઓવરની પાસે આવેલી આ બિલ્ડીંગમાં હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જેમાંથી 29 લોકોને કાટમાળ નીચેથી નીકાળવામાં આવ્યા છે. ત્યારે મુંબઇની આ બિલ્ડીંગમાં હજી પણ 10 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા હતી. જે 29 લોકો નીકાળવામાં આવ્યા છે તેમાંથી 15 લોકો ઇજાગ્રસ્ત છે. અને 10 લોકોની મોતના ખબર આવ્યા છે. બિગ્રેડ અને એનડીઆરએફની ટીમ હાલ ત્યાં બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું.

એનડીઆરએફની ટીમ ભીંડી બજારની જે બિલ્ડીંગ પડી છે ઇજાગ્રસ્ત લોકોને બહાર નીકાળીને તેમને પાસેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગ પહેલીથી જ જર્જરીત હાલતમાં હતી. હાલ ફાયર બ્રિગ્રેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. પહેલા મહારાષ્ટ્રના ગામમાં પણ શાળાની ઇમારત પડતા બાળકો ફસાયા હતા. અને ત્રણ બાળકોની મોત થઇ હતી. અને મોટી સંખ્યામાં બાળકો ફસાયા હતા. ત્યારે મુંબઇમાં પડેલા ભારે વરસાદના કારણે મુંબઇનું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.
#UPDATE Bhendi Bazar building collapse: 29 people rescued so far; 10 to 15 still suspected to be trapped, rescue operation underway #Mumbai pic.twitter.com/pktUgN8t9s
— ANI (@ANI) August 31, 2017
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
