મોદીનો રેકોર્ડ! ચૂંટણી પ્રચાર માટે કાપ્યું 3 લાખ કિ.મીનું અંતર
નવી
દિલ્હી,
11
મેઃ
ભાજપના
પીએમના
ઉમેદવાર
નરેન્દ્ર
મોદીએ
પોતાના
ધુંઆધાર
પ્રચાર
અભિયાનથી
લોકસભા
ચૂંટણી
પ્રચારના
રેકોર્ડ
તોડી
નાંખ્યા
છે.
આ
દાવો
ભાજપ
દ્વારા
કરવામાં
આવ્યો
છે.
પાર્ટી
અનુસાર
નરેન્દ્ર
મોદી
અત્યારસુધી
દેશભરમાં
3
લાખ
કિ.મીથી
વધારેનું
અંતર
કાપીને
એક
પ્રકારનો
રેકોર્ડ
બનાવી
ચૂક્યા
છે
અને
પ્રચારના
પરંપરાગત
અને
નવા
પ્રકારની
રીતોને
મેળવીને
5827
કાર્યક્રમોમાં
ભાગ
લઇ
ચૂક્યા
છે.
10
કરોડ
લોકો
સુધી
પહોંચ્યા
મોદી
ભાજપે
દાવો
કર્યો
છેકે
મોદી
સીધી
રીતે
5થી
10
કરોડ
લોકો
સુધી
પોતાની
પહોંચ
બનાવી
શક્યા
છે.
મોદીએ
આ
અભિયાનની
પહેલી
રેલી
ગત
15
ડિસેમ્બરે
હરિયાણાના
રેવાડીમાં
કરી
હતી,
જે
પૂર્વ
સૈનિકોની
રેલી
હતી.
તેમની
આ
પ્રચાર
યાત્રા
10
મેના
રોજ
પૂર્વીય
ઉત્તર
પ્રદેશના
બલિયામાં
આયોજિત
રેલીની
સાથે
સમાપ્ત
થઇ.
બલિયામાં
સોમવારે
મતદાન
છે.
મોદીએ ચૂંટણી કાર્યક્રમની તારીખોની જાહેરાત પહેલા મોહાલ બનાવવા માટે 21 રાજ્યોમાં 38 રેલીઓને સંબોધિત કરી. તેમણે 26 માર્ચે ઉધમપુરમાં જનસભા સાથે ભારત વિજય રેલીઓની શરૂઆત કરી. તેમણે 25 રાજ્યોમાં આ શ્રેણી હેઠળ કુલ 196 રેલીઓ કરી અને અંદાજે 2 લાખ કિ.મીથી વધારેનું અંતર નક્કી કરી છે. ભાજપે આ પ્રચાર અભિયાનના ઐતિહાસિક તથા અભૂતપૂર્વ ગણાવ્યા છે. પાર્ટીએ દાવો કર્યો કે મોદીનો અભિયાન ઇતિહાસનું સૌથી મોટું જન જાગરણમાનું એક રહ્યું છે. ચૂંટણીમાં ઉત્તર પ્રદેશનું મહત્વ સમજાવતા ગુજરાતના મુખ્યમંત્રીએ આ રાજ્યમાં સૌથી વધારે રેલીઓ આ રાજ્યમાં કરી.
સવારે
5
વાગ્યે
શરૂ
થઇ
જાય
છે
અભિયાન
મોદીએ
પોતાની
3ડી
રેલીઓ
થકી
ટેક્નિકનો
પણ
ઘણો
ઉપયોગ
કર્યો,
જેનો
પહેલીવાર
ઉપયોગ
2012ની
ગુજરાતની
લોકસભા
ચૂંટણીમાં
જોવા
મળ્યો
હતો.
ભાજપ
અનુસાર
આ
પ્રચાર
અભિયાનમાં
પીએમ
પદના
તેમના
ઉમેદવારના
દિવસની
શરૂઆત
સવારે
પાંચ
વાગ્યે
થઇ
જતો
હતો
અને
અનેકવાર
અડધી
રાત
બાદ
સુધી
તેમની
ગતિવિધિઓ
ચાલતી
રહેતી
હતી.
મોદીએ અભિયાનની વચ્ચે કહ્યું હતું કે હું દોડી રહ્યો છું, લોકોનો પ્રેમ મને દોડાવી રહ્યો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ મોદીનો ઉલ્લેખ કરતા દાવો કર્યો કે ભારતની ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર એક નેતાએ આટલી અધિક સંખ્યામાં લોકોને સંબોધિત કર્યા. ચૌહાણે પોતાની ટ્વીટમાં દાવો કર્યો કે તેમણે ભારતના ઇતિહાસમાં સત્તામાં બેસેલા લોકો વિરુદ્ધ આ પ્રકારનો જોશ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી.