Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મહારાષ્ટ્રના ડીજીપીને વિધાનસભા અધ્યક્ષે આપ્યા આદેશ, કહ્યું- બકરીદના દિવસે ન કપાય એક પણ ગાય

આવતીકાલે દેશ અને દુનિયામાં બકરીદની ઉજવણી કરવામાં આવશે. મુસ્લિમ સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે આ દિવસે બલિદાન આપવાનો રિવાજ છે. ભારતમાં બકરી ઊંટ જેવા પ્રાણીઓનું બલિદાન આપવામાં આવે છે. કેટલાક સ્થળોએ આ દિવસે ગાયોની બલિ ચઢાવવામાં

આવતીકાલે દેશ અને દુનિયામાં બકરીદની ઉજવણી કરવામાં આવશે. મુસ્લિમ સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે આ દિવસે બલિદાન આપવાનો રિવાજ છે. ભારતમાં બકરી ઊંટ જેવા પ્રાણીઓનું બલિદાન આપવામાં આવે છે. કેટલાક સ્થળોએ આ દિવસે ગાયોની બલિ ચઢાવવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની સરકાર બન્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે DGPને પત્ર લખીને ગાયોની બલિ ન આપવા દેવાની સૂચના આપી છે.

Eid

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ડીજીપીને પત્ર લખીને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ કર્યો છે કે આવતીકાલે 10 જુલાઈ એટલે કે બકરીદના દિવસે રાજ્યમાં ક્યાંય પણ ગાયનુ કતલ ન થાય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X