મહારાષ્ટ્રના ડીજીપીને વિધાનસભા અધ્યક્ષે આપ્યા આદેશ, કહ્યું- બકરીદના દિવસે ન કપાય એક પણ ગાય
આવતીકાલે દેશ અને દુનિયામાં બકરીદની ઉજવણી કરવામાં આવશે. મુસ્લિમ સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે આ દિવસે બલિદાન આપવાનો રિવાજ છે. ભારતમાં બકરી ઊંટ જેવા પ્રાણીઓનું બલિદાન આપવામાં આવે છે. કેટલાક સ્થળોએ આ દિવસે ગાયોની બલિ ચઢાવવામાં
આવતીકાલે દેશ અને દુનિયામાં બકરીદની ઉજવણી કરવામાં આવશે. મુસ્લિમ સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે આ દિવસે બલિદાન આપવાનો રિવાજ છે. ભારતમાં બકરી ઊંટ જેવા પ્રાણીઓનું બલિદાન આપવામાં આવે છે. કેટલાક સ્થળોએ આ દિવસે ગાયોની બલિ ચઢાવવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની સરકાર બન્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે DGPને પત્ર લખીને ગાયોની બલિ ન આપવા દેવાની સૂચના આપી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ડીજીપીને પત્ર લખીને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ કર્યો છે કે આવતીકાલે 10 જુલાઈ એટલે કે બકરીદના દિવસે રાજ્યમાં ક્યાંય પણ ગાયનુ કતલ ન થાય.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
