હવે દિલ્હી સચિવાલયના કર્મચારીઓ કેજરીવાલ સરકાર સામે કરશે ધરણા
નવી દિલ્હી, 24 જાન્યુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ આવનારા દિવસોમાં વધી શકે છે. દિલ્હી સચિવાલયના કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગો પૂરી નહીં થાય તો તેઓ રાજ્ય સરકારની વિરુધ્ધ વિરોધ પ્રદર્શન કરશે.
શુક્રવારે મીડિયા રિપોર્ટમાં જણાવ્યુંહતું કે દિલ્હી સચિવાલયના કર્મચારી મુખ્યમંત્રી કેજરીવાલને મળવા માટે ત્રણવાર અનુરોધ કરી ચૂક્યા છે પરંતુ ત્રણેય વખત તેમને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા દીધી નહી. હવે સચિવાલયના કર્મચારીઓએ ચેતવણી આપતા જણાવ્યું છે કે મુખ્યમંત્રીએ તેમની ચિંતાઓનું સમાધાન કર્યું નહી તો તેઓ રાજ્ય સરકારની સામે અમર્યાદિત સમય માટે ધરણા પર ઉતરી જશે.

સચિવાલયના કર્મચારીઓએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કરતા જણાવ્યું છે કે વારંવાર અનુરોધ કર્યા બાદ પણ મુખ્યમંત્રીએ તેમને મળવું યોગ્ય સમજ્યું ન્હોતું. અત્રે ઉલ્લેનીય છે કે મુખ્યમંત્રી કેજરીવાલની વિરુધ્ધ હાલના દિવસોમાં વિરોધ પ્રદર્શન વધ્યો છે. શિક્ષક પોતાની સેવાને નિયમિત કરવાની માંગને લઇને પ્રદર્શન કરી ચૂક્યા છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
