સાયરસ મિસ્ત્રીના મોત બાદ સરકાર એક્શનમાં, હવે કારમાં સવાર તમામ લોકો માટે સીટ બેલ્ટ ફરજિયાત કરાશે!
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના દુઃખદ અવસાન બાદ કારમાં સીટ બેલ્ટના ઉપયોગને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.
નવી દિલ્હી : ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના દુઃખદ અવસાન બાદ કારમાં સીટ બેલ્ટના ઉપયોગને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે મિસ્ત્રીના નિધન બાદ ફરી એકવાર સીટ બેલ્ટનું મહત્વ રેખાંકિત થયું છે. તેમણે કહ્યું કે સરકાર સીટ બેલ્ટ ફરજિયાત બનાવવાનો નિયમ બનાવશે. તમને જણાવી દઈએ કે ગડકરી લાંબા સમયથી રોડ સેફ્ટી પર ભાર આપી રહ્યા છે.

અહીં જણાવી દઈએ કે રવિવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માત બાદ સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું કે મર્સિડીઝમાં મુસાફરી દરમિયાન સાયરસ પાછળની સીટ પર બેઠા હતો, પરંતુ તેણે સીટ બેલ્ટ પહેર્યો ન હતો. તેમની કાર 130 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે ચલાવવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે ભારતમાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે હવે સરકાર પણ રોડ સેફ્ટી પર ભાર મુકી રહી છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
