For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરદ પવાર બનશે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ? જાણો NCP શુ કહ્યુ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂરો થવા જઇ રહ્યો છે ત્યારે નવા રાષ્ટ્રપતિ કોણ હશે તેની ચર્ચા સમગ્ર દેશમાં ચાલી રહી છે. NCP નેતા શરદ પાવરે રાષ્ટ્રપતિ બનવાને લઇને સ્થિતિ સાફ કરી દિધી છે. તેમણે સ્પષ્ટ જણા્વી દિધુ હતુ

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂરો થવા જઇ રહ્યો છે ત્યારે નવા રાષ્ટ્રપતિ કોણ હશે તેની ચર્ચા સમગ્ર દેશમાં ચાલી રહી છે. NCP નેતા શરદ પવારે રાષ્ટ્રપતિ બનવાને લઇને સ્થિતિ સાફ કરી દિધી છે. તેમણે સ્પષ્ટ જણા્વી દિધુ હતુ કે, તેઓ રાષ્ટ્રપતિ પદ માટે વિરોધ પક્ષનો ચહેરો નહી બને.ત્યાર બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ જણાવ્યું હતુ કે, દિલ્હીમાં બેઠખ બદ સ્પષ્ટ થશે.

SHARAD POWER

ગૃહમંત્રી જણાવ્યું હતુ કે, સોમવારે કોઇ પ્રકારની ચર્ચા નથી કરવામાં આવી. તમામ નેતાઓ આજે એટલે કે મંગળવારે દિલ્હીમાં બેઠખ કરશે. આજે તમામ દળના નેતાઓ મળીને નિર્ણય કરશે. જો કે, શરદ પવારે પહેલા જ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની ના પડી દિધી હતી.

English summary
Opposition meeting in Delhi on presidential candidate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X