For Quick Alerts
For Daily Alerts
પાકિસ્તાનની નાપાક હરકત, ગોળીબારમાં 2 નાગરિકોનાં મોત 7 ઘાયલ
પાકિસ્તાનની નાપાક હરકત, ગોળીબારમાં 2 નાગરિકોનાં મોત 7 ઘાયલ
નવી દિલ્હીઃ ભારતીય સેના દ્વારા કેટલીયવાર પાઠ ભણાવવા છતાં પાકિસ્તાની સેના પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાથી બાજ નથી આવી રહ્યા. મંગળવારે ફરી એકવાર પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના શાહપુર અને કિરની સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને ઝડબાતોડ જવાબ આપતાં ગોળીબાર કર્યો. આ દરમિયાન શાહપુર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગમાં બે નાગરિકોના મોત થઈ ગયાં છે અને સાત લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
હૈદરાબાદ ગેંગરેપઃ પીડિતા વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ કરનાર શખ્સની અટકાયત
Comments
English summary
Pakistan violates ceasefire, two civilians died seven injured
Story first published: Tuesday, December 3, 2019, 18:41 [IST]