કેજરીવાલ, રામદેવ ને ભુષણ સામેની અરજીઓ રદ કરાઇ

કેજરીવાલ, રામદેવ અને ભુષણ પર રાજદ્રોહના ચાર્જ દિલ્હી પોલીસ લગાવે તેવી ત્રણેય ફરિયાદો મેટ્રોપોલિટિયન મેજિસ્ટ્રેટ પુરષોત્તમ પાઠકે રદ કરી છે.
કોર્ટે કહ્યું છે,'' અરવિંદ કેજરીવાલ અને રામદેવ સામેની ફરિયાદ રદ કરવામાં આવી છે તેમજ પ્રશાંત ભુષણ સામેની ફરિયાદને પણ રદ કરી દેવામાં આવી છે.''
વિભોર આંનદ કે જે કાયદાનો વિદ્યાર્થી છે તેણે ફરિયાદ દાખલ કરાવી હતી કે, ગાઝીયાબાદમાં યોજેલી રેલીમાં કેજરીવાલે સાંસદો અંગે અયોગ્ય ટિપ્પણી કરી હતી. જમ્મૂ અને કાશ્મિરમાંથી આર્મી હટાવી લેવામાં આવે તેવા નિવેદન બદલ ભુષણ સામે પણ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે તેવી દલીલ આનંદે કરી હતી.
તેણે આવો જ ચાર્જ બાબા રામદેવ સામે કરવામાં આવે તેવી ફરિયાદ કરી હતી. બાબા રામદેવે સાંસદો વિરુદ્ધ ટિપ્પણી કરી હતી.
દુર્ગમાં એક યાત્રા દરમિયાન મીડિયાને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, સંસદમાં ઘણા સારો લોકો છે જેમનો હું આદર કરું છું, પરંતુ તેમાં એવા ઘણા લોકો છે તે હત્યારાઓ અને ડાકુઓ છે. આપણે સંસદને બચાવવાની છે, આપણે ભ્રષ્ટાચારીઓને હટાવવાના છે.''
આનંદે કહ્યું કે તે ટ્રાયલ કોર્ટ્સના આદેશને પડકારશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
