For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરુણ જેટલીને મનાવવા તેમના ઘરે પહોંચ્યા મોદી, આ વાત કરી શકે

અરુણ જેટલીને મનાવવા તેમના ઘરે પહોંચ્યા મોદી, આ વાત કરી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 30 મેના રોજ શપથ ગ્રહણ સમારોહ પહેલા એનડીએ નેતાઓ વચ્ચે કેબિનેટની રચનાને લઈ બેઠકોનો સિલસિલો ચાલુ છે. આજે પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ વચ્ચે 4 કલાકની મેરેથોન બેઠક થઈ. જ્યારે આ દરમિયાન પીએમ મોદી આજે નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરવા તેમના આવાસે પહોંચ્યા છે. સતત કેબિનેટ બેઠકો અને નેતાઓની સાથે મુલાકાતને લઈ પીએમ મોદી અરુણ જેટલી સાથે પોતાના ફેસલા પર પુનર્વિચાર કરવા અને સરકારમાં બન્યા રહેવાની વાત કહી શકે છે.

narendra modi

જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પીએમ મોદીને ચિઠ્ઠી લખીને અપીલ કરી છે કે તેમને મંત્રી બનાવવાનો વિચાર કરવામાં ન આવે. અરુણ જેટલીએ સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપતા કહ્યું કે પાછલા 18 મહિનાથી તેમની તબિયત ખરાબ છે એવામાં તેઓ જવાબદારી નહિ નિભાવી શકે. એવામાં તેમને મંત્રી બનાવવાનો વિચાર કરવામાં ન આવે.

પીએમ મોદીનું શપથ ગ્રહણઃ ક્યારે અને કેવી રીતે જોશો, જાણો બધું પીએમ મોદીનું શપથ ગ્રહણઃ ક્યારે અને કેવી રીતે જોશો, જાણો બધું

English summary
pm modi arrived at arun jaitley's home, can urge him to Reconsider Decision on not to be part of cabinet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X