કેમ વાયરલ થઇ રહી છે આ IAS ઓફિસરની તસવીર?
આજના 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, 17-18 ફેબ્રુઆરીના રોજ હૈદ્રાબાદમાં ટોયલેટ પિટ એંપટિંગ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના રવિવારના 'મન કી બાત' કાર્યક્રમના તુરંત બાદ એક આઇએએસ અધિકારીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ એ જ અધિકારી છે, જેનો નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમમાં સ્વચ્છતાના મુદ્દે ઉલ્લેખ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં ટ્વિટ પિટ ટોયલેટનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કઇ રીતે એક આઇએએસ અધિકારીએ તેને પ્રમોટ કરવા જાતે જ ગટરમાં ઉતરવાની પહેલ કરી.

આ એ જ આઇએએસ અધિકારી ની તસવીર છે. તેમનું નામ પરમ ઐયર છે. આ તસવીરમાં ઐયર એક ટ્વિટ પિટ ટોયલેટની સફાઇ કરતાં નજરે પડી રહ્યાં છે. આ તસવીર ઓફિસરે જાતે 18 ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કરી હતી અને જણાવ્યું હતું કે તેમણે કઇ રીતે ગંગાદેવીપલ્લી ગામમાં લોકોને જણાવ્યું કે ટ્વિટ પિટ ટોયલેટની સફાઇ કરવી સુરક્ષિત અને સ્વચ્છ કામ છે.
શું કહ્યું હતું પીએમ મોદીએ?
આજના 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, 17-18 ફેબ્રુઆરીના રોજ હૈદ્રાબાદમાં ટોયલેટ પિટ એંપટિંગ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું. મોદીએ કહ્યું કે, આ પ્રયાસનું પરિણામ એ આવ્યું કે, દેશના મીડિયાએ આ પ્રસંગનો ખૂબ પ્રચાર કર્યો અને તેને મહત્વ પણ આપ્યું.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા









Click it and Unblock the Notifications
