Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

B20 Summit Inida: આજ પીએમ મોદી બી 20 સમિટને કરશે સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે રવિારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બિજનેસ 20 સમિટ ઇન્ડિયા 2023 ને સંબોધન કરશે. પીએમ મોદીએ ખુદ જાણકારી આપતા કહ્યુ કે, બપોરે 12 વાગે બી 20 સમિટ ઇન્ડિયા 2023 ને સંબોધીત કરીશ. આ મચ વ્યપાર ગજતમાં કામ કરનાર હિતધારકોની એક વિસ્તૃત શ્રેણીને એક સાથે લાવી રહ્યા છે. આ સૌથી મહત્વપૂર્ણ G20 સમુહમાથી એક છે. જેનાથી સ્પષ્ટ ધ્યાન આર્થિક વિકાસને વિધારો કરવા પર છે.

MODI

બિજનેસ 20 વૈશ્વિક વ્પપાર સમુદાય સાથે અધિકારિક જી 20 સંવાદ મંચ ે. 2010 માં સ્થાપિત બી 20 જી20 માં સૌથી મુખ્ય ભાગીદાર સમુહોમાથી એક છે. જેમા કંપનીઓ અને વ્યવસાયિક સંગઠન ભાગીદાર છે. પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યુ છે કે, બી 20 આર્થિક વૂદ્ધિ અને વિકાસને વધારવા માટે યોગ્ય નીતિ કામ કરે છે.

તમને જણાવી દઇએ કે, મંત્રી નિર્મલા સિતારણે શુક્રવારે દિલ્હીમાં ત્રણ દિવસીય બી 20 શિખર સમેલનમાં ભઆગ લીધો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકર પણ શિખર સમેલનમાં સહભાગી થયા હતા. શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન શનિવારે સમીટમાં શામિલ થયા હતા. બી 20 શિખર સમેલનમાં થયેલી ચર્ચાઓએ જળવાયુ પરિવર્તનમાં પ્રભાવી રીતે સામનો કરવા માટે આર્થિક સહાય નવી નાણાકીય તત્ર આંતરરાષ્ટ્રીય સહોયગ અને સરકારી સમર્થની ત્કાલ જરૂરિયાત પર પ્રકાશ નાખ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X