આયુર્વેદથી થશે Coronavirusનો ઈલાજ, પીએમ મોદીએ ટાસ્ક ફોર્સ બનાવી
આયુર્વેદથી થશે Coronavirusનો ઈલાજ, પીએમ મોદીએ ટાસ્ક ફોર્સ બનાવી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના આયુષ મંત્રી શ્રીપદ નાઈકે પહેલા પણ દાવો કર્યો કે આયુર્વેદથી કોરોનાનો ઈલાજ શક્ય છે. હવે તેમણે જાણકારી આપતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આના માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે. આયુર્વેદ દ્વારા કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો ઈલાજ કરવાની દિશામાં કેન્દ્ર સરકારે એક પગલું ભર્યું છે, જે અંતર્ગત ટાસ્ક ફોર્સની રચના કરી છે.

કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઈકે શનિવારે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુર્વેદની વૈજ્ઞાનિક માન્યતા માટે એક ટાસ્ક ફોર્સની સ્થાપના કરી છે. તેમણે ન્યૂજ એજન્સી એએનઆઈથી વાત કરતા જાણકારી આપી કે આયુર્વેદમાં કોરોનાના ઈલાજની સંભાવના તલાશવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. પ્રધાનમંત્રીએ કોરોના વાયરસના ઉપચારમાં ઉપયોગ માટે આઈસીએમઆર જેવા અનુસંધાન સંસ્થાનો દ્વારા આયુર્વેદ અને પારંપારિક ઈલાજની માન્યતા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક ફોર્સ આયુર્વેદમાં કોરોનાના ઈલાજ માટે કામ કરશે.
આયુષ મંત્રીએ કહ્યું કે આને લઈ તેમને 2000 પ્રસ્તાવ મળ્યા છે, જેમાંથી કેટલાકે વૈજ્ઞાનિક માન્યતાનું આંકલન કર્યા બાદ આઈએમસીઆરને મોકલવાાં આવ્યું છે. તેમણે અગાઉ પણ કહ્યું હતું કે આયુર્વેદ જેવી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિને કોરોના વાયરસના ઈલાજ માટે સાવચેતીના પગલાના ભાગરૂપે ઉપયોગમાં કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે બારતમાં કોરોના વાયરસથી સંક્રમણના મામલા તેજીથી વધ્યા છે. પાછલી 24 કલાકમાં 909 નવા મામલા સામે આવ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના મામલા 8 હજારને પાર કરી ચૂક્યા છે. જ્યારે કોરોના સંક્રમણથી મરનારની સંખ્યા 276ને પાર પહોંચી ગઈ છે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
