વિશ્વ જળ દિવસ પર જળ શક્તિ અભિયાનની શરૂઆત કરશે પીએમ નરેન્દ્ર મોદી
વિશ્વ જળ દિવસ પર જળ શક્તિ અભિયાનની શરૂઆત કરશે પીએમ નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ જળ દિવસના અવસર પર વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી જળ શક્તિ અભિયાન લૉન્ચ કરશે. આજે બપોરે 12.30 વાગ્યે આ અભિયાન લૉન્ચ કરાશે. આ અવસર પર કેન્દ્રીય જળ મંત્રાલય, ઉત્તર પ્રદેશ સરકાર અને મધ્ય પ્રવેશની સરકાર કેન બેતવાની નદીઓને જોડતી પરિયોજના માટે સમજૂતી પેપર પર હસ્તાક્ષર કરશે.

આ અભિયાનની થીમ 'કેચ ધી રેન વેયર ઈટ ફૉલ્સ, વેન ઈટ ફૉલ્સ' રાખવામાં આવી છે અને આ અભિયાન 22 માર્ચથી 30 નવેમ્બર સુધી સતત ચાલશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં વર્ષા જળના સંરક્ષણ પ્રત્યે જાગરુકતા વધારવાની છે.
જ્યારે જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ વિષય પર જાણકારી આપતા કહ્યું કે 22 માર્ચથી ફરી એકવાર જળશક્તિ અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે, જે દેશના તમામ 700 જિલ્લામાં ચાલશે. તેમણે કહ્યું કે પાણીના સંરક્ષણ અને પીવાના પાણીની ગુણવત્તા વિશે જાગરુકતા ફેલાવવાના ઉદ્દેશ્યથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા







Click it and Unblock the Notifications
