UPમાં સોનિયાને માતા દુર્ગા તરીકે દર્શાવતા પોસ્ટરથી વિવાદ

અલ્હાબાદ શહેરના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા સુભાષ ચોક પાસે આ પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના એરવિંદ કેજરીવાલ અને બાબા રામદેવને રાવણ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા હતા.
આ પોસ્ટર કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇના પૂર્વ જિલ્લા અધ્યક્ષ સિરીશ ચંદ્ર દુબે અને યુવક કોંગ્રેસના સચિવ હસીબ અહેમદે લગાવ્યા હતા. પોસ્ટરની નીચે તેમની તસવીરે પણ મૂકવામાં આવી હતી. આ પોસ્ટર રવિવારની રેલીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવા માટે લગાવવામાં આવ્યા હતા.
જિલ્લા ભાજપ દ્વારા આ પોસ્ટર્સનો વિરોધ કરવામાં આવ્યો છે અને તેને હલકા રાજકારણનું કૃત્ય ગણાવ્યું છે. ભાજપ પોસ્ટર્સ લગાવનારા સામે કાર્યવાહી કરવાની માંગણી કરવાના છે.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
