લોન રિકવરી એજન્સી સામે કડક થઇ માન સરકાર, મંત્રીએ કહી આ વાત

નાણામાંત્રી હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે, નાગરિકો પાસેથી લોન વસુલ કરવાવાળી સંસ્થાઓ દ્વારા આરબીઆઇના ઉધાર વ્યવહાર સંહિતાનું ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

ચંદીગઢ : પંજાબ સરકાર હવે લોન વસુલી કરવાવાળા સામે સખત એક્શન પ્લાન બનાવ્યો છે. નાણામાંત્રી હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે, નાગરિકો પાસેથી લોન વસુલ કરવાવાળી સંસ્થાઓ દ્વારા આરબીઆઇના ઉધાર વ્યવહાર સંહિતાનું ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

punjab government

નાણ મંત્રીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, મારા ધ્યાનમાં એક આવી છે કે, અમુક સંસ્થાઓ નાગરિકો પાસેથી લોન રિકવર કરતા સમયે આરબીઆઇની ગાઇડલાઇનનું પાલન કરતા નથી. સરકારના ધ્યાનમાં લાવવામાં આવેલા આવી ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે અમે આરબીઆઇ સાથે વિચાર-વિમર્શ કરશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X