For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસની ઉંઘ હરામ કરતાં પંજાબ એનઆરઆઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા): પંજાબ સાથે સંબંધ ધરાવનાર એનઆરઆઇ એટલે કે પ્રવાસી ભારતીયોથી ભગવાન બચાવે. આ તમામ આપરાધિક મુદ્દાઓમાં લુપ્ત રહેવા લાગ્યા છે. પંજાબના પોલીસ મથકોમાં તેમના વિરૂદ્ધ લખવામાં આવતી ફરિયાદોની ભરમાળ લાગવા લાગી છે. પંજાબ પોલીસના એનઆઇઆઇ વિંગને ગત વર્ષે તેમના વિરૂદ્ધ લગભગ આઠ હજાર ફરિયાદો મળી. જ્યારે 2013માં તેમની વિરૂદ્ધ 3,852 ફરિયાદો મળી.

punjabi-nri

સૌથી આગળ કેનેડા
સૌથી વધુ ફરિયાદો કેનેડા (1,123), બ્રિટન (763), ઓસ્ટ્રેલિયા (744), ઓસ્ટ્રેલિયા (282)માં વસેલા એનઆરઆઇ સંબંધિત હતી. પંજાબ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ એનઆરઆઇ વિરૂદ્ધ સંપત્તિ, લગ્નમાં ગરબડ કરવા, હત્યા અને મહિલાઓ વિરૂદ્ધ કેસ કરવા સંબંધિત હતી. આ બધા કેસમાં એક્શન લેવામાં આવી રહી છે.

સ્ત્રીઓ પણ ઓછી નથી
સૌથી આશ્વર્યજનક વાત એ છે કે આ એનઆરઆઇમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ વધુ છે. જો કે પોલીસે અપરાધીઓને લિંગના આધાર પર વહેંચ્યા નથી, પરંતુ જાણકારોએ આ વાતની પુષ્ટિ કરી. જાણકારોના અનુસાર મોટાભાગના આપરાધિક ચરિત્રવાળા એનઆરઆઇ પંજાબના દોઆબ ક્ષેત્રમાંથી છે. જલંધરની આસપાસવાળા ક્ષેત્રને દોઆબ કહેવામાં આવે છે.

જલંધર પોલીસને 297 એનઆરઆઇની શોધ છે, તો કપૂથલાને 93, મોગાને 89, ફરીદકોટને 34 અને ફતેહગઢ સાહિબને 33ની શોધ છે. સૌથી ઉપર ઉક્ત કેસો ઉપરાંત છેતરપિંડીના કેસ પણ ચાલી રહ્યાં છે. પંજાબ કેસના જાણકાર કહે છે કે વરરાજા બનીને ભારતમાં માસૂમ છોકરીઓ સાથે લગ્ન કરીને સાત સમુદ્ર પર ભાગ જનાર એનઆરઆઇ પર આકરી કાર્યવાહી થવી જોઇએ.

English summary
Punjabi NRIs making life hell for cops. They are involved in series of crimes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X