રાજ્યસભા સાંસદ અમરસિંહનુ નિધન, સિંગાપુરમાં ચાલી રહ્યો હતો ઈલાજ
ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ અમરસિંહનુ આજે સિંગાપુરમાં ઈલાજ દરમિયાન નિધન થઈ ગયુ છે.
ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ અમરસિંહનુ આજે સિંગાપુરમાં ઈલાજ દરમિયાન નિધન થઈ ગયુ છે. તેઓ ઘણા લાંબા સમયથી બિમાર હતા અને ઘણા મહિનાઓથી સિંગાપુરમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. મુંબઈ મિરરમાં પ્રકાશિત લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે તે આઈસીયુમાં હતા અને તેમનો પરિવાર તેમની સાથે સિંગાપુરમાં જ હતો.

રાજ્યસભા સાંસદ અમરસિંહ 64 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ છે.તે છેલ્લા 6 મહિનાથી બિમાર હતા અને સિંગાપુરમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમરસિંહનુ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયુ હતુ. છેલ્લા લગભગ છ મહિનાથી તેમનો સિંગાપુરમાં ઈલાજ ચાલી રહ્યો હતો. તેમનો પરિવાર પણ તેમની સાથે સિંગાપુરમાં જ હતો. અમર સિંહની વર્ષ 2013માં કિડની ખરાબ થઈ ગઈ હતી.
થોડા દિવસો પહેલા પણ તેમના નિધનની અફવાઓ ઉડી હતી પરંતુ અમરસિંહે વીડિયો જારી કરીને કહ્યુ હતુ કે ટાઈગર અભી ઝિંદા હે. ઉત્તર પ્રદેશના કદાવર નેતાઓમાં ગણાતા અમર સિંહ સમાજવાદી પાર્ટીના પ્રમુખ રહ્યા. મુલાયમ સિંહ યાદવાની નજીક ગણાતા. સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે અણબનાવના કારણે તે સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં શામેલ થઈ ગયા હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
